અયોધ્યા એરપોર્ટનું નામ પણ બદલાયું, જાણો શું રાખવામાં આવ્યું નામ?

અયોધ્યા રેલવે સ્ટેશન બાદ હવે અયોધ્યા એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટનું નામ હવે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ રાખવામાં આવ્યું છે. સમાચાર એજન્સી ANIએ ગુરુવારે સાંજે સૂત્રોના હવાલાથી આ માહિતી આપી હતી. અગાઉ અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યાધામ કરવામાં આવ્યું હતું.

અયોધ્યા રેલવે સ્ટેશન બાદ હવે અયોધ્યા એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટનું નામ હવે ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ’ રાખવામાં આવ્યું છે. સમાચાર એજન્સી ANIએ ગુરુવારે સાંજે સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *